રાહુલે ભાજપ પર કર્યા પ્રહારો
ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યાં ધજાગરા
નવી દિલ્હીઃ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે, ઠેર ઠેર દારૂ વેચાઇ રહ્યો છે અને લઠ્ઠાકાંડ જવી ઘટનાઓમાં લોકો મરી રહ્યાં છે, બરવાળામામાં લઠ્ઠો પીવાથી 58 લોકોનાં મોત થઇ ગયા છે. આ મામલે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કામગીરી સામે સવાલ કર્યાં છે, રાહુલે કહ્યું કે ગાંધીજી અને સરદારની ભૂમિ પર દારૂ માફિયાઓને કોનું પીઠબળ મળી રહ્યું છે ?
58 લોકોનાં મોત પછી ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી છે, આપ નેતા અરવિંદ કેજરીવાલે પણ પીડિતોની મુલાકાત કરી હતી અને હવે રાહુલ ગાંધીએ ગુજરાત સરકારની કામગીરીની નીંદા કરી છે.
બીજી તરફ ગુજરાત સરકાર આ લઠ્ઠાકાંડ ન હોવાનું કહીને પોતાનો લૂલો બચાવ કરી રહી છે, માત્ર પોલીસકર્મીઓને સસ્પેન્ડ અને બદલીઓ કરીને જ સંતોષ માની રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હજુ રાજ્યમાં અનેક જગ્યાએ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29