ચંડીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી એકવાર વિવાદમાં છે.આ વખતે તેમને જર્મનીના ફ્લાઈટમાંથી ઉતારી દેવાનો મામલો છે.પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ બાજવાએ દાવો કર્યો કે ભગવંત માનની હાલત એવી હતી કે તેઓ ફ્લાઈટમાં બેસવા માટે યોગ્ય ન હતા તેથી તેમને નીચે ઉતારી લેવામાં આવ્યાં હતા, તેમનો સામાન પણ ફ્લાઈટમાંથી હટાવી લેવામાં આવ્યો હતો.
પ્રતાપ બાજવાનો દાવો છે કે તેમણે ફ્લાઈટમાં બેઠેલા કેટલાક અધિકારીઓ સાથે વાત કરી છે. બાજવાએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા માનને ફ્લાઈટમાંથી ઉતારવાના મામલે તપાસની માંગ કરી છે.
ખૈરાએ અરવિંદ કેજરીવાલનો જવાબ માંગ્યો
કોંગ્રેસ નેતા સુખપાલ ખૈરાએ કહ્યું કે,જો આ સમાચાર સાચા છે, તો અરવિંદ કેજરીવાલે જણાવવું જોઈએ કે રાજકારણમાં દારૂડિયાઓને પ્રોત્સાહન આપીને તેમને શું ફરક પડી રહ્યો છે. શું આ તેમનું ભારતમાં પરિવર્તનનું રાજકારણ છે ? ભગવંત માનની જેમ રાજકારણમાં નૈતિકતાની ગરિમા ક્યારેય કોઈ મુખ્યમંત્રીએ ઓછી કરી નથી.
સુખબીરે કહ્યું, પંજાબીઓને શરમમાં મૂકે છે
Disturbing media reports quoting co-passengers say Pb CM @BhagwantMann was deplaned from Lufthansa flight as he was too drunk to walk. And it led to a 4-hour flight delay. He missed AAP's national convention. These reports have embarrassed & shamed Punjabis all over the globe.1/2 pic.twitter.com/QxFN44IFAE
— Sukhbir Singh Badal (@officeofssbadal) September 19, 2022
શિરોમણી અકાલી દળના વડા સુખબીરસિંહ બાદલે ટ્વીટ કર્યું કે પંજાબના સીએમ ભગવંત માનને લુફથાંસા ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યાં હતા કારણ કે તેઓ ખૂબ જ નશામાં હતા, તેઓ ઉભા પણ રહી શકતા ન હતા. આ અહેવાલોએ પંજાબીઓને મૂંઝવણમાં મૂક્યા છે.
Shiromani Akali Dal chief Sukhbir Singh Badal tweets, "Disturbing media reports quoting co-passengers say Punjab CM Bhagwant Mann was deplaned from Lufthansa flight as he was too drunk to walk & it led to a 4-hr flight delay. These reports embarrassed Punjabis all over the globe" pic.twitter.com/b1D00uBl5T
— ANI (@ANI) September 19, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ક્ષત્રિય આંદોલન સામે સરકારનું કડક વલણ, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરનારાઓ પર થશે કાર્યવાહી- Gujarat Post | 2024-04-18 08:51:38
મહિલા સિંગરને બિભત્સ વીડિયો મોકલી ખંડણી માંગનારા ત્રણ પકડાયા- Gujarat Post | 2024-04-18 08:47:47
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39