પૂણેઃ મહારાષ્ટ્રના પૂણેમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગમાં 18 લોકોના જીવ ગયા છે અને અનેક લોકો અંદર ફસાયા હતા જેમને બહાર કાઢવામાં આવ્યાં છે. પીરંગુટ MIDC વિસ્તારમાં સેનિટાઈઝર બનાવતી એસવીએસ નામની આ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી કર્મચારીઓ કઇ સમજે તે પહેલા જ આખી ફેકટરી આગની ઝપેટમાં આવી ગઇ હતી. મૃતકોમાં 14 મહિલાઓ હોવાનું સામે આવ્યું છે.
જ્યારે કંપનીમાં સેનેટાઇઝર બની રહ્યું હતુ ત્યારે આ આગ લાગી હતી આગને કારણે તેના ધૂમાડા દૂર દૂર સુધી ફેલાયેલા જોવા મળ્યાં હતા ફાયર ફાઇટરની અનેક ટીમો અહી પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરીને 19 જેટલા ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને કંપનીના માલિકની કોઇ ભાળ મળી નથી તે ફરાર હોવાનું સામે આવ્યું છે અને બીજી તરફ આગના કારણની તપાસ થઇ રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38