અંદાજે 500 વર્ષ પછી પાવાગઢ મંદિરના શિખરે ધજા લહેરાવાઇ
આજે શક્તિ પ્રગટ થઇ હોય તેમ લાગે છેઃ મોદી
વડોદરાઃ અંદાજે 500 વર્ષ પછી પાવાગઢના પ્રસિદ્ધ મહાકાળી મંદિરના શિખર પર ધજા લગેરાવાઇ છે, પીએમ મોદીએ મંદિરમાં પુજા-અર્ચના કરીને ધજા લહેરાવી છે, તેમને કહ્યું કે આજે શક્તિ પ્રગટ થઇ હોય તેવો મને અનુભવ થયો છે. હું આજે અહીં આવીને ધન્ય થઇ ગયો છું.
મહાકાળી મંદિરમાં મોદીએ કરી પૂજા
મોટી સંખ્યામાં ભક્તો રહ્યાં ઉપસ્થિત
મોહમ્મદ બેગડાએ માતાજીના મંદિરને ખંડિત કરીને અહીં દરગાહ બનાવી દીધી હતી, પરંતુ હવે નવું શિખર બનાવીને તેના પર સોનાનું કળશ ચઢાવવામાં આવ્યું છે. અંદાજે સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે આ બધુ તૈયાર કરવામાં આવ્યું છે. હજુ પણ કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિકાસના કામો કરવામાં આવશે. મંદિરની આસપાસના વિસ્તારોમાં વિકાસ કરવામાં આવશે.
મોદીએ 137 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યું કે હું મહાકાળી માતાને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું ઉર્જા અને સમર્પણ સાથે લોકોની સેવા કરી રહ્યો છું, મારા જીવનમાં જે કોઈ પણ પુણ્ય છે તે માતાઓ અને બહેનાના કલ્યાણ માટે સમર્પિત કરું છું. ગરવી ગુજરાતની ધરતી પરથી મા કાલીના ચરણોથી હું દેશની આઝાદીના અમૃત મહોત્સવનો સ્મરણ કરું છું. મોદીએ કહ્યું કે ગુજરાતે દેશની આઝાદી માટે જેટલું યોગદાન આપ્યું છે. એટલું જ દેશના વિકાસ માટે પણ આપ્યું છે. આપણું ગુજરાત ભારતની શાન અને ગૌરવની ઓળખ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43