નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં લોકડાઉન બદલ દેશના ગરીબોની માફી માંગી છે કહ્યું કે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ બધાને બચાવવા લોકડાઉન જરૂરી છે, જો કોરોનાને લડત આપવી હોય તો ઘરોમાં જ રહેવું જોઇએ તે જરૂરી છે, મોદીએ કહ્યું કે દુનિયામાં કોરોનાથી અનેક લોકોના મોત થઇ ગયા છે. દુનિયા આજે કોરોના સામે લડી રહી છે. અંદાજે વિશ્વમાં 30800 લોકોનાં મોત થઇ ગઇ ગયા છે અને 7 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ભારતમાં મોતનો આંકડો 24 થયો છે અને 1000 કરતા વધુ લોકો સંક્રમિત થયા છે.
મોદીએ આરોગ્ય કર્મચારીઓના કામના વખાણ કર્યા, તેમને સહયોગ કરવા અપીલ કરી, પીએમ મોદીએ જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને બહાર જાય છે તેમને અપીલ કરી છે કે તેઓ ઘરમાં જ રહે, કોરોનાથી રિકવર થયેલા દર્દી સાથે પણ મોદીએ વાત કરી છે. તેમને આગ્રાના અશોક કપૂર સાથે વાત કરી અને તેઓ કંઇ રીતે કોરોનામાંથી બહાર આવ્યાં તે વિશે ચર્ચા કરી.
વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે કે તમે તમારા પરિવાર સાથે ઘરોમાં જ રહો અને નિયમો તોડીને બહાર ન નીકળો, આપણે સાથે મળીને કોરોના સામેની જંગ જીતવાની છે.
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02