અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદારધામ ભવનનું લોકાર્પણ તથા કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-2નું ભૂમિપૂજન કર્યું છે. પીએમ મોદીએ વર્ચ્યૂઅલ રીતે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અહી અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યાં છે.
પીએમ મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું હતું. મોદીએ સંબોધન કરતાં કહ્યું કે કોઈ પણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે, સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે. પાટીદાર સમાજની તો એક મોટી વિશેષતા છે કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાંના વેપારને નવી ઓળખ આપે છે. પાટીદાર સમાજની અન્ય એક મોટી ખૂબી છે, તેઓ જ્યાં પણ રહે, દેશના હિતોનું પણ ધ્યાન રાખે છે.
PM Narendra Modi launches Sardardham Bhavan, Ahmedabad, via video conferencing. Gujarat CM Vijay Rupani and Deputy CM Nitin Patel also present alongside pic.twitter.com/DNCcCm9jQk
— ANI (@ANI) September 11, 2021
પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, રહેવાની સગવડ મળશે. સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરાઈ રહ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 લોકોનાં મોત થઇ ગયા | 2024-04-23 10:37:09
અમેરિકાના એરિઝોનામાં બે વાહનો વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત | 2024-04-23 09:32:15
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ગુજરાતના તમામ 26 કમળ પ્રધાનમંત્રીના ચરણોમાં આપીશું, સુરત લોકસભામાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા બાદ પાટીલનું નિવેદન | 2024-04-22 16:59:14
ગુજરાતમાં કોંગ્રેસને પહેલો મોટો ઝટકો, સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરિફ વિજેતા- Gujarat Post | 2024-04-22 15:24:43
ગેનીબેન કહે છે હું ગરીબની દિકરી....ભાજપે કહ્યું 40 વિઘા જમીન, 3 બંગલો, 2 કાર ક્યાંથી આવી ! | 2024-04-21 19:25:41
ભાજપના આક્ષેપો કામ ન આવ્યાં, આખરે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરનું ઉમેદવારી પત્ર મંજૂર- Gujarat Post | 2024-04-21 13:29:23