પંચમહાલઃ રજાઓના દિવસે પાવાગઢ દર્શન માટે જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે, તારીખ 16થી 21 જાન્યુઆરી સુધી પાવાગઢ રોપ-વે સેવા રહેશે બંધ રહેશે. એન્યુઅલ મેન્ટેનન્સ માટે રોપ વે સેવા બંધ રહેશે.જેથી પાવાગઢ મંદિરે દર્શન માટે આવતા ભક્તોએ પગપાળા મંદિરે જવું પડશે. 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ-વે સેવા ભક્તો માટે શરૂ થઇ જશે.
પાવાગઢમાં મકરસંક્રાતિના પર્વ પર 2 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતા. માં મહાકાળીના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તાજેતરમાં પાવાગઢમાં વધારે પવનને કારણે બે દિવસ સુધી રોપ- વે સેવા બંધ રાખવામાં આવી હતી. રાજ્યમાં કડકડતી ઠંડીને કારણે લોકો તાપણાં અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યાં છે. હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટાફેરા, બે ઘટનામાં 4 લોકોનાં મોત | 2023-02-02 15:17:59
રીબડાના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન મહિપતસિંહ જાડેજાનું નિધન- Gujarat Post | 2023-02-01 09:48:36
મોરબી પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના જયસુખ પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર, લોકોએ હાય હાયના લગાવ્યાં નારા | 2023-01-31 17:14:18
સિનિયર IPS અધિકારી વિકાસ સહાયને નવા કાર્યકારી DGPનો ચાર્જ સોંપાયો | 2023-01-31 16:16:05