વિધાનસભા ચૂંટણી લડી શકે છે જીગીશા પટેલ
સુરેન્દ્રનગરઃ સાયલામાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજ્ય અને 2027ની વિધાનસભા ચૂટણીમાં આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજના મતો કબ્જે કરવાની તૈયારી કરી લીધી છે, જેમાં હવે પાટીદાર સમાજના મહિલા અગ્રણી જીગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીનું પાટીદાર પાસું વધુ મજબૂત બન્યું છે. આપ પાસે પહેલાથી જ ગોપાલ ઈટાલિયા જેવા મજબૂત વોટબેંક ધરાવતા નેતા છે. હવે પાટીદાર સમાજનો જાણીતો ચહેરો જીગીશા પટેલ પણ આપમાં જોડાયા છે. રાજકોટ- અમદાવાદ હાઈ વે પર આવેલા પ્રભુ ફાર્મ ખાતે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જીગીશા પટેલને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જીગીશા પટેલે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને તેમના દિકરા ગણેશ ગોંડલ સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જીગીશા પટેલ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી છે. ઉપરાંત પાટીદાર સમાજની કુર્મી સેનાના મહિલા અધ્યક્ષ પણ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
હિમંતા બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી તરીકે ફરી લીધા શપથ, આ ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું | 2026-05-12 13:14:57
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45
ગુજરાતમાં કુદરતી આફત: ગીર પંથકમાં મિની વાવાઝોડું અને માવઠું, કેરી સહિતના તૈયાર પાકો પર જોખમ | 2026-05-06 17:09:36
દ્વારકાથી સોમનાથ જતી બસ પલટી જતા 2 શ્રદ્ધાળુઓનાં મોત, નીલગાયને કારણે થયો અકસ્માત | 2026-05-02 17:54:45