નવી દિલ્હી: પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાર થઇ રહ્યાં છે, તેમની હત્યાઓ કરાઇ રહી છે, થોડા દિવસો પહેલા ગુરૂદ્વારા નનકાના સાહિબમાં શીખ સમૂદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, ગુંડાતત્વો દ્વારા અહી ડરનો માહોલ ફેલાવાતા શીખ સમૂદાયના લોકોએ કલાકો માટે ગુરૂદ્વારામાં પુરાઇ રહેવું પડ્યું હતુ, હવે પેશાવરમાં પણ એક શીખ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે.
આ તમામ બનાવો પછી ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પાકિસ્તાનને સવાલ કર્યો છે કે જે દેશ પોતાના અલ્પસંખ્યકોનું ધ્યાન નથી રાખી શકતો તે બીજાને ઉપદેશ કંઇ રીતે આપી શકે છે ? ઇમરાન ખાન સરકારે પહેલા પોતાના પાકિસ્તાનનું ધ્યાન રાખવું જોઇએ, લઘુમત્તીઓને સુરક્ષા આપવી જોઇએ, તેમને ન્યાય આપવો જોઇએ, પાકિસ્તાનમાં શીખો પર થઇ રહેલા અત્યાચાર અટકવા જોઇએ, નનકાના સાહેબ જેવી ઘટનાઓથી દુનિયાભરના શીખોમાં પાકિસ્તાન સામે રોષ વ્યાપી ગયો છે, ગુંડાતત્વો સામે કાર્યવાહી કરવાને બદલે ભારતને વારંવાર ઉપદેશ આપવા નીકળેલું પાકિસ્તાન હવે શરમમાં મુકાઇ ગયું છે.
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 લોકોનાં મોત થઇ ગયા | 2024-04-23 10:37:09
અમેરિકાના એરિઝોનામાં બે વાહનો વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત | 2024-04-23 09:32:15
Sri Lanka News: શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન સર્જાયો અકસ્માત, 7 લોકોનાં મોત, 23 ઘાયલ | 2024-04-22 09:09:07
Maldivs Election: ચીન સમર્થિત રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની જંગી જીત, શું આ ભારત માટે ખરાબ સમાચાર છે ? | 2024-04-22 08:21:18