ઇસ્લામાબાદઃ કોઇને કોઇ રીતે ભારત સામે ઝેર ઓકી રહેલી પાકિસ્તાન સરકાર અને તેના આતંકવાદીઓ હવે કોરોના વાઇરસના નામે લોકોની ઉશ્કેરણી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનો ચીફ આતંકવાદી સૈયદ સલાઉદ્દીન કહી રહ્યો છે કે દુનિયામાં મુસ્લિમો પર અત્યારનું પરિણામ છે કોરોના વાઇરસ, મુસ્લિમો પર જુલમ થતા આ બિમારી ફેલાઇ રહી છે. કાશ્મીરના લોકો પર વડાપ્રધાન મોદીએ જુલમ કર્યો છે, જેથી હવે ભારત પણ કોરોનાથી બચી શકશે નહીં.
5 મીનિટના ઓડિયો સંદેશમાં ખતરનાક આતંકવાદી સલાઉદ્દીને કોરોનાને ધર્મ સાથે જોડીને લોકોની ઉશ્કેરણીનું કામ કર્યું છે, તે કહી રહ્યો છે કે ભારતમાં રોહિંગ્યા મુસ્લિમો, પેલેસ્ટાઇન અને કાશ્મીરમાં મુસ્લિમો પર અત્યાચાર થયા છે. જેનું પરિણામ દુનિયા આખી ભોગવી રહી છે. હવે બધુ ખુદા પર નિર્ભર છે, આ એ જ આતંકવાદી જેને કાશ્મીરમાં અનેક હુમલા કરાવ્યાં છે, પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને ટ્રેનિંગ આપીને ભારતમાં મોકલી રહ્યો છે. અગાઉ પણ તે ભારત વિરુદ્ધ અનેક ષડયંત્રો કરી ચુક્યો છે. નોંધનિય છે કે પાકિસ્તાનમાં પણ કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે, જેના પર આ આતંકવાદીએ ખાસ નિવેદન નથી આપ્યું અને ધર્મના નામે દુનિયાને ગુમરાહ કરી રહ્યો છે.
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
દુબઈમાં વરસાદે મચાવી તબાહી, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું, પાડોશી ઓમાનમાં 18 લોકોનાં મોત | 2024-04-17 08:38:08
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં વરસાદને કારણે સર્જાઇ તારાજી, ભૂસ્ખલન બાદ કાદવમાં દટાતા 20 લોકોનાં મોત | 2024-04-16 09:36:23