નવી દિલ્હીઃ કોરોનાને કારણે દેશમાં નાગરિકતા કાયદા સહિતના મુદ્દાઓ દબાઇ ગયા હતા જો કે હવે કોરોનાના કેસ ઓછા થતા મોદી સરકારે અન્ય દિશામાં કામ શરૂ કર્યું છે, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને હવે ભારતની નાગરિકતા મળશે. જે માટે કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા કાયદો 1955 અને 2009માં કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો મુજબ આદેશના તાત્કાલિક અમલીકરણ માટે જાહેરાત કરી હતી જે મુજબ હવે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને પંજાબ સહિતના રાજ્યોમાં રહેતા હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ જેવા બિનમુસ્લિમ નાગરિકો પાસેથી નાગરિકતા માટે આવેદનો મંગાવ્યા છે. ટૂંક સમયમાં જ પ્રક્રિયા પુરી કરીને તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
નોંધનિય છે કે 2019માં CAA નાગરિકતા સંશોધન કાયદાને લઇને દિલ્હી સહિતના શહેરોમાં તોફાનો થયા હતા બાદમાં કોરોનાને કારણે આ વિરોધ શાંત થયો હતો.
હવે આ કાયદા પ્રમાણે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાનું શરૂ થઇ ગયું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
અમેરિકામાં સતત કેમ મરી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, આ સનસનીખેજ રિપોર્ટ આવ્યો બહાર | 2024-04-20 14:38:07
રાજકુમારને અમેઠીથી ભાગવું પડ્યું હતું તેમ હવે વાયનાડ છોડીને ભાગશેઃ રાહુલ ગાંધી પર PM મોદીનો કટાક્ષ | 2024-04-20 14:16:38
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે સૈન્ય અડ્ડાઓ તબાહ થઇ ગયા | 2024-04-20 11:51:52
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોનાં મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
એક ફિલ્મને પણ ટક્કર મારે તેવી સોનાની લૂંટ...કેનેડાની સૌથી મોટી આ લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ | 2024-04-19 18:01:07
ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post | 2024-04-19 17:35:13