ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસનો 24 કલાકનો આંકડો આવી ગયો છે, જેમાં વધુ 372 લોકોમાં કોરોનાનું સંક્રમણ થયું છે, વધુ 20 લોકોનાં મોત થઇ ગયા છે, રાજ્યમાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યાં 15999 થઇ છે, જેમાંથી આજે વધુ 608 લોકો ડિસ્ચાર્જ થતા કુલ 8609 દર્દીઓ સાજા થયા છે, કુલ 980 દર્દીઓનાં મોત થયા છે.
અમદાવાદમાં નવા 253 કેસ આવ્યાં છે, શહેરમાં કોરોનાનાં કુલ 11597 કેસ થયા છે, જેમાંથી 798 લોકોનાં મોત થઇ ગયા છે અને 5799 લોકો રિકવર થયા છે. સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગર 8, મહેસાણા 7, છોટાઉદેપુર 7, કચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ આવ્યાં છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29