Thu,25 April 2024,1:00 am
Print
header

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 372 કેસ અને વધુ 20 દર્દીઓનાં મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસનો 24 કલાકનો આંકડો આવી ગયો છે, જેમાં વધુ 372 લોકોમાં કોરોનાનું સંક્રમણ થયું છે, વધુ 20 લોકોનાં મોત થઇ ગયા છે, રાજ્યમાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યાં 15999 થઇ છે, જેમાંથી આજે વધુ 608 લોકો ડિસ્ચાર્જ થતા કુલ 8609 દર્દીઓ સાજા થયા છે, કુલ 980 દર્દીઓનાં મોત થયા છે. 

અમદાવાદમાં નવા 253 કેસ આવ્યાં છે, શહેરમાં કોરોનાનાં કુલ 11597 કેસ થયા છે, જેમાંથી 798 લોકોનાં મોત થઇ ગયા છે અને 5799 લોકો રિકવર થયા છે. સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગર 8, મહેસાણા 7, છોટાઉદેપુર 7, કચ્છ 4, નવસારી 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ આવ્યાં છે.  

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar