ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા નાઇટ કર્ફ્યૂ સહિતના કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે જેમાં રાત્રી કર્ફ્યૂનો સમય રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી હતો જે હવે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે એટલે કે 1 કલાકની છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતની 8 મનપાઓ સહિત 36 શહેરોમાં આવતીકાલથી આ નિયમ લાગુ કરવામાં આવશે. જો કે મેડિકલ, દૂધ, શાકભાજી જેવી આવશ્કય વસ્તુઓ બધાને અત્યારની જેમ જ મળતી રહેશે
નોંધનિય છે કે કે શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, સિનેમાગૃહ, જીમ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો અને ધાર્મિક કાર્યક્રમો આગામી આદેશ સુધી હજુ પણ બંધ જ રહેશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29