Wed,17 April 2024,1:24 am
Print
header

નેપાળમાં પેસેન્જર વિમાન ક્રેશ, તમામ 72 મુસાફરોના મોત, 5 ભારતીયોના પણ મોત

68 મુસાફરો અને 4 ક્રૂમેમ્બર હતા સવાર

કાઠમંડુઃ નેપાળમાં કાઠમંડુથી પોખરા જઇ રહેલું એક મુસાફર વિમાન ક્રેશ થયા તેમાં સવાર તમામ મુસાફરોનાં મોત થઇ ગયા છે, વિમાનમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા, તમામ 72 લોકોનાં મોત થઇ ગયા છે. તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે.બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે. સરકારે આ દુર્ઘટનાના તપાસના આદેશ આપી દીધા છે.

ખરાબ હવામાનને કારણે વિમાન ક્રેશ થયું

નેપાળ સહિત ભારતીય મુસાફરો પણ હતા સવાર

મૃતકોમાં 5 ભારતીયોનો પણ સમાવેશ 

પ્રાથમિક તપાસમાં ખરાબ હવામાનને કારણે યતિ એરલાન્સનું વિમાન 9N ANC ATR72 પહાડ સાથે અથડાયું હોવાનું સામે આવ્યું છે. તેમાં ભયંકર આગ લાગી ગઇ હતી, બચાવ ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતા. નેપાળ સરકારે આવતીકાલે એક દિવસ રાષ્ટ્રવ્યાપી શોક જાહેર કરીને મૃતકોને શ્રદ્ધાંજલી આપી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch