નરેશ પટલેને ભાજપ-કોંગ્રેસ અને આપમાં જોડાવવા માટે મોટા નેતાઓ દ્વારા આમંત્રણ મળી ચૂક્યું છે
પાટીદારોને મનાવવા નરેશ પટેલ મહત્વપૂર્ણ ફેક્ટર
રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેને લઈને મીડિયામાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના પાટીદાર સમાજના લોકો પણ જાણવા ઈચ્છે છે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તો તેઓ કઈ પાર્ટીમાં જોડાશે ? નરેશ પટલેને ભાજપ-કોંગ્રેસ અને આપમાં જોડાવવા માટે નેતાઓ દ્વારા આમંત્રણ મળી ચૂક્યું છે. નરેશ પટેલની રાજકીય હલચલ પર IBની પુરી નજર છે. તેમને કોંગ્રેસના નેતાઓ સાથે પણ અનેક વખત મુલાકાત કરી છે.
ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારોને મનાવવા માટે નરેશ પટેલ મહત્વપૂર્ણ ફેક્ટર માનવામાં આવે છે.ત્યારે નરેશ પટેલની રાજકીય એન્ટ્રી અને રાજકીય હલચલ પર IBની નજર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચાર વચ્ચે IBની વોચ ગોઠવાઈ છે.એટલું જ નહીં, નરેશ પટેલ કોને મળે છે, શું કરે છે ? ક્યાં જાય છે તેની માહિતી પણ IB એકત્ર કરી રહ્યું છે.જો કે હાલમાં નરેશ પટેલે કોઇ સ્પષ્ટતા કરી નથી. ઘણા રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે કે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જશે તો તેમને મોટું નુકસાન ભોગવવું પડશે, ભાજપ કોઇને કોઇ રીતે તેમને હેરાન કરી શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
ભાજપ આ જોઇ લે....રાજકોટમાં અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજનું જોરદાર પ્રદર્શન, રૂપાલાને હટાવો... | 2024-04-14 19:01:17
રાજકોટ બેઠક પર રૂપાલાની વધી શકે છે મુશ્કેલી, પ્રથમ દિવસે જ 100થી વધુ ફોર્મ ઉપડ્યાં- Gujarat Post | 2024-04-13 10:27:28