મ્યાનમારઃ સેનાએ સત્તા મેળવી લીધા પછી દેશમાં હાહાકાર મચી ગયો છે કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડી રહી છે દેખાવકારોને દબાવી નાખવામાં આવી રહ્યાં છે, સેનાના સાશન સામે વિરોધ કરી રહેલા નાગરિકો પર ગોળી ચલાવવામાં આવી રહી છે વધુ 40 જેટલા નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. પ્રદર્શનકારીઓએ કેટલીક જગ્યાએ આગચંપી કરતા સેનાએ આડેધર ફાયરિંગ કરીને લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
આર્મી દ્વારા સરમુખત્યાર શાહી ચલાવવામાં આવતા યુનો અને અને અન્ય દેશોએ મ્યાનમારની ટીકા કરી છે સેનાને સત્તા છોડી દેવા અપીલ કરવામાં આવી છે, જો કે આર્મી તેની કાર્યવાહીમાં આગળ વધી રહી છે સેનાનો વિરોધ કરનારા લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યાં છે અત્યાર સુધી 120 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44