મ્યાનમારઃ શનિવારે આર્મ્ડ ફોર્સેજ ડે ઉપર સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું, ફાયરિંગમાં લગભગ 90 નાગરિકો માર્યા ગયા છે બીજી તરફ સૈન્ય પ્રમુખ મિન આંગ લાઈંગે નેશનલ ટેલિવીઝન ઉપર પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, લોકતંત્રની રક્ષા કરીશું અને વચન છે કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે. જો કે સૈૈન્ય શાસનથી પ્રજા હાલમાં તો પરેશાન થઇ ગઇ છે.
સેનાએ ચૂંટણી ક્યારે થશે તે અંગે કંઇ જણાવ્યું નથી. મ્યાનમારમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં સેનાએ તખ્ત પલટ કરીને સત્તા મેળવી લીધી છે, સેના વિરોધી પ્રદર્શનોમાં કુલ 320 જેટલા લોકોના માર્યા ગયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
અમેરિકામાં સતત કેમ મરી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, આ સનસનીખેજ રિપોર્ટ આવ્યો બહાર | 2024-04-20 14:38:07
રાજકુમારને અમેઠીથી ભાગવું પડ્યું હતું તેમ હવે વાયનાડ છોડીને ભાગશેઃ રાહુલ ગાંધી પર PM મોદીનો કટાક્ષ | 2024-04-20 14:16:38
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે સૈન્ય અડ્ડાઓ તબાહ થઇ ગયા | 2024-04-20 11:51:52
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોનાં મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
એક ફિલ્મને પણ ટક્કર મારે તેવી સોનાની લૂંટ...કેનેડાની સૌથી મોટી આ લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ | 2024-04-19 18:01:07
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32