મુંબઇઃ તૌકતે વાવાઝોડાએ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે મુંબઇથી અંદાજે 175 કિ.મી દૂર હીરા ઓઇલ્ડ ફિલ્ડ પાસે એક ભારતીય જહાજને તોફાને નિશાન બનાવ્યું છે જેમાં 177 જેટલા લોકોને રેસક્યું કરીને બચાવી લેવામાં આવ્યાં છે જ્યારે 100 થી વધુ લોકો ગુમ છે હાલમાં રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે.
#CycloneTauktae#Update on Search & Rescue #SAR Ops
— SpokespersonNavy (@indiannavy) May 18, 2021
Helo airborne from #INSShikra Mumbai.#SAR for crew of Barge P305 in progress.#INSTalwar heading to render assistance to Barge Support Station 3 & Drill Ship Sagar Bhushan - adrift off #Pipavav Port (1/2). pic.twitter.com/y1AO84q1lF
INS કોલકત્તા દ્વારા આ પી-305 જહાજમાંથી મુસાફરોને બચાવવામાં આવી રહ્યાં છે ભારતીય નેવીના જવાનો દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. મુંબઇમાં પણ તૌકતે વાવાઝોડને કારણે ઠેર ઠેર વરસાદથી પાણી ભરાઇ ગયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થઇ ગયા છે, દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38