મનાલીઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાને લઇને અનેર તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે, પોલીસ સુશાંતની આત્મહત્યાની તપાસમાં લાગી ગઇ છે, આ કેસમાં બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત પણ બોલીવુડની એક ગેંગ સામે પડી છે અને તે સતત નિવેદનો કરીને સુશાંતસિંહના મોતની તપાસ માટે માંગ કરી રહી છે.
હવે મનાલીમાં આવેલા કંગના રનૌતના ઘર પર ગોળીબાર થયાનો દાવો કરાયો છે
કંગનાની ટીમે ગઇકાલે પોલીસ ફરિયાદ કરીને માહિતી આપતા કહ્યું છે કે મનાલી સ્થિત કંગનાના ઘર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, જો કે કંગનાએ કહ્યું છે કે હું કોઇનાથી ડરવાની નથી. પોલીસને ફાયરિંગના હજુ સુધી કોઇ પુરાવા મળ્યાં નથી.
કંગનાએ કહ્યું કે હું મારા ઘરમાં હતી અને રાત્રે 11.30 વાગ્યે મે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. બાદમાં મે સિક્યુરીટી ગાર્ડને એલર્ટ કરી દીધો હતો. પોલીસે કંગનાને સુરક્ષા આપી છે, બીજી તરફ બોલીવુડમાં સુશાંતની આત્મહત્યાના કેસની સીબીઆઇ તપાસની માંગ ઉઠી છે, સુશાંતના પિતાએ રિયા ચક્રવતિ પર અનેક આરોપ મુકીને કેસની તપાસની માંગ કરી છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33
જાંબલી રંગનું આ શાક સ્વાસ્થ્ય માટે અમૃતનો સાગર છે, અઠવાડિયામાં એકવાર પણ તેનું સેવન કરશો તો દુ:ખનો સમય દૂર થશે | 2024-04-20 08:15:10