નવી દિલ્હીઃ મોદી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપતા કહ્યું શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદા નાબૂદ કરવા અંગે બિલ રજૂ કરવામાં આવશે.
Today, the Union Cabinet led by PM completed formalities to repeal the three Farm Laws. During the upcoming session of the Parliament, it will be our priority to take back these three laws: Union Minister Anurag Thakur pic.twitter.com/jNHuUrFeX8
— ANI (@ANI) November 24, 2021
કેન્દ્ર સરકારે ભલે વિવાદાસ્પદ ત્રણેય કૃષિ કાનૂન પરત લેવાની જાહેરાત કરી હોય તેમ છતાં ખેડૂત આંદોલન ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, હાલ આંદોલન ખતમ નહીં થાય, 27 નવેમ્બરે અમારી બેઠક છે, જે બાદ અમે આગળનો નિર્ણય કરીશું.
રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને લખ્યું, મોદીજીએ કહ્યું છે કે 1 જાન્યુઆરીથી ખેડૂતોની આવક બમણી થઈ જશે. અમે પૂછીએ છીએ કે કેવી રીતે બમણી થશે, ખેડૂતોની જીત ત્યારે થશે જ્યારે તેમને પોતાના પાકના સારા ભાવ મળશે.
ये आंदोलन अभी ख़त्म नहीं होगा। 27 नवंबर को हमारी बैठक है जिसके बाद हम आगे के निर्णय लेंगे । मोदी जी ने कहा है कि 1 जनवरी से किसानों की आमदनी दोगुनी हो जाएगी तो हम पूछेंगे कि कैसे दोगुनी होगी। किसानों की जीत तब होगी जब उन्हें अपनी फसलों के दाम मिल जाएंगे ।#FarmersProtest
— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 24, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું, દેશવાસીઓની ખરા દિલથી માફી માંગીને કહેવા માંગુ છું કે અમારી તપસ્યામાં કોઈ કમી રહી હશે. જેને કારણે દિવાના પ્રકાશ જેવું સત્ય ખેડૂત ભાઈઓને તેઓ સમજાવી ન શક્યા. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષો કૃષિ કાયદાને મોદી સરકારની સૌથી મોટી હાર ગણી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38