મોડાસાઃ અગાઉ બીઝેડ કૌભાંડ સાથે જેમનું નામ જોડાયું હતુ તેવા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો ફરીથી વિવાદમાં છે, એક યુવકને માર મારવાના કેસમાં તેમના બે પુત્રો સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોડાસા પોલીસે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો રણજીતસિંહ અને કિરણસિંહ, અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલ, ચિરાગ પટેલ સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. BNS 189(2), 191(2), 191(3), 190, 115(2), 352, 351(3), GP ACT 135 હેઠળ આ ફરિયાદ દાખલ થઇ છે.
એક યુવક સાથે જાહેરમાં મારામારી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, વીડિયોમાં એક કારમાં આવેલા લોકો, એક યુવકને રોકીને પટ્ટા અને લાકડી માર મારી રહ્યાં હતા, બીજી તરફ મંત્રી ભીખુસિંહ પરમારે આ મામલે મૌન સેવી લીધું છે, તેમને મીડિયાને પણ કોઇ જવાબ આપ્યો ન હતો અને ચાલતી પકડી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમરેલીઃ બગસરાની શાળામાં 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારીને કાપા માર્યા, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post | 2025-03-26 20:26:46
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10