મુંબઇઃ મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 9 લોકોએ આત્મહત્યા કરી લેતા સનસની મચી ગઇ છે. આ ઘટનાથી તેમના સંબંધીઓ આઘાતમાં છે. ડોક્ટર પરિવારના આ તમામ લોકો ઝેર ગટગટાવીને અલગ-અલગ ઘરમાં મોતને ભેટ્યા છે. પોલીસને સાંગલીના અંબિકા નગર અને રાજધાની કોર્નરમાંથી આ મૃતદેહ મળ્યાં છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડૉક્ટર પરિવારને દેવું વધી જતાં કંટાળીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. ડૉક્ટર દંપતીના એક ઘરમાંથી છ અને બીજા ઘરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યાં છે.પાડોશીએ સવારે ડોક્ટર દંપતીના ઘરનો દરવાજો ખખડાવતા કોઇ જવાબ મળ્યો ન હતો, જેથી પાડોશીને શંકા જતા દરવાજો ખોલીને અંદર જોયું તો 6 મૃતદેહ પડ્યા હતા.બીજા ઘરમાંથી 3 મૃતદેહ મળી આવ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યા કરનારાઓમાં પોપટ યુલ્લાપ્પા વનમોર (ઉંમર-52 વર્ષ), સંગીતા પોપટ વનમોર (ઉંમર-48 વર્ષ), અર્ચના પોપટ વનમોર (ઉંમર-30 વર્ષ), શુભમ પોપટ વનમોર (ઉંમર-28 વર્ષ), માણિક યુલ્લાપ્પા વનમોર (ઉંમર 49 વર્ષ), રેખા માણિક વનમોર (ઉંમર - 45 વર્ષ), અનિતા માણિક વનમોર (ઉંમર - 28 વર્ષ), અક્કતાઈ વનમોર (ઉંમર - 72 વર્ષ) અને આદિત્ય માણિક વનમોર (ઉંમર.15) નો સમાવેશ થાય છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07