મુંબઇઃ મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 9 લોકોએ આત્મહત્યા કરી લેતા સનસની મચી ગઇ છે. આ ઘટનાથી તેમના સંબંધીઓ આઘાતમાં છે. ડોક્ટર પરિવારના આ તમામ લોકો ઝેર ગટગટાવીને અલગ-અલગ ઘરમાં મોતને ભેટ્યા છે. પોલીસને સાંગલીના અંબિકા નગર અને રાજધાની કોર્નરમાંથી આ મૃતદેહ મળ્યાં છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડૉક્ટર પરિવારને દેવું વધી જતાં કંટાળીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. ડૉક્ટર દંપતીના એક ઘરમાંથી છ અને બીજા ઘરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યાં છે.પાડોશીએ સવારે ડોક્ટર દંપતીના ઘરનો દરવાજો ખખડાવતા કોઇ જવાબ મળ્યો ન હતો, જેથી પાડોશીને શંકા જતા દરવાજો ખોલીને અંદર જોયું તો 6 મૃતદેહ પડ્યા હતા.બીજા ઘરમાંથી 3 મૃતદેહ મળી આવ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યા કરનારાઓમાં પોપટ યુલ્લાપ્પા વનમોર (ઉંમર-52 વર્ષ), સંગીતા પોપટ વનમોર (ઉંમર-48 વર્ષ), અર્ચના પોપટ વનમોર (ઉંમર-30 વર્ષ), શુભમ પોપટ વનમોર (ઉંમર-28 વર્ષ), માણિક યુલ્લાપ્પા વનમોર (ઉંમર 49 વર્ષ), રેખા માણિક વનમોર (ઉંમર - 45 વર્ષ), અનિતા માણિક વનમોર (ઉંમર - 28 વર્ષ), અક્કતાઈ વનમોર (ઉંમર - 72 વર્ષ) અને આદિત્ય માણિક વનમોર (ઉંમર.15) નો સમાવેશ થાય છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36