મુંબઇઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સીએમ ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદિત નિવેદન આપતા પોલીસે તેમને કસ્ટડીમાં લઇ લીધા છે. પોલીસે ચાપુલનથી તેમની ધરપકડ કરી લીધી છે. રાણેએ વાંધાજનક નિવેદન આપતા કહ્યું હતુ કે ઉદ્ધવ ઠાકરેના કારણે જ મહારાષ્ટ્રમાં 1 લાખ 57 હજાર લોકો મૃત્યું પામ્યા છે કોરોનાની ત્યાં કોઈ રસી નથી, કોઈ સ્ટાફ નથી. શું તે દિવસો પાછળ જોતા હતા અને પૂછતા હતા કે આપણે આઝાદ થયાને કેટલા વર્ષો વીતી ગયા. અરે, અમને કેવી રીતે ખબર નથી. મેં તેમને ત્યાં થપ્પડ મારી હોત. નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને કાનની નીચે થપ્પડ મારવાની વાત કરતા જ મુંબઇમાં ઠેર ઠેર જોરદાર દેખાવો થયા છે. શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. નારાયણ રાણે સામે અત્યાર સુધીમાં 4 એફઆઈઆર નોંધવામાં આવી છે, રત્નાગિરિ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમની ધરપકડ કરી લેવાઇ છે.
Union Minister and BJP leader Narayan Rane moves Bombay High Court seeking quashing of FIRs against him over his remarks against Maharashtra CM Uddhav Thackeray
— ANI (@ANI) August 24, 2021
(file photo) pic.twitter.com/HjBLEeqF7F
શિવસેનાના કાર્યકરો દ્વારા નારાયણ રાણે સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. નાસિકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેના નિવેદન પર મહારાષ્ટ્રમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે. મુંબઈ, નાસીક, અમરાવતી, રત્નાગીરી સહિતના ઘણા સ્થળોએ દેખાવો થઇ રહ્યાં છે.
#WATCH | Maharashtra: A group of Shiv Sena workers pelt stones at BJP party office in Nashik & raise slogans against Union Minister Narayan Rane.
— ANI (@ANI) August 24, 2021
The Union Minister and BJP leader had given a statement against CM Uddhav Thackeray yesterday. pic.twitter.com/Y3A3cWZbTa
શિવસેવા કાર્યકરોનો ગુસ્સો નારાયણ રાણે સામે દેખાઈ રહ્યો છે, ત્યારે તેમના પુત્ર અને ધારાસભ્ય નિતેશ રાણેએ મહારાષ્ટ્ર પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેમને રત્નાગિરિ પાસે રોકવામાં આવ્યાં હતા, પોલીસે તેમને મારી નાખવાની ધમકી આપી છે.નાસિક પોલીસ વડા દીપક પાંડ્યાએ તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.રત્નાગિરિ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી વખતે પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો, હાલમાં પણ મહારાષ્ટ્રના અનેક શહેરોમાં સ્થિતી નિયંત્રણ બહાર છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25