મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ બાલાસાહેબના કટ્ટર શિવસૈનિક છે. તેમણે ક્યારેય છેતરપિંડી કરી નથી અને ક્યારેય આવું કરશે નહીં, આ વાત તેમણે પોતાના ટ્વિટર સ્ટેટ્સ દ્વારા વ્યક્ત કરી છે. અમે બાલાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ. બાલાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે, વિચારો અને ધરમવીર આનંદ દીઘે સાહેબના ઉપદેશો અંગે અમે ક્યારેય છેતરપિંડી કરી નથી, ક્યારેય સત્તા માટે છેતરાશું પણ નહીં.
आम्ही बाळासाहेबांचे कट्टर शिवसैनिक आहोत... बाळासाहेबांनी आम्हाला हिंदुत्वाची शिकवण दिली आहे.. बाळासाहेबांचे विचार आणि धर्मवीर आनंद दिघे साहेबांची शिकवण यांच्याबाबत आम्ही सत्तेसाठी कधीही प्रतारणा केली नाही आणि करणार नाही
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 21, 2022
આપત્તિમાં ઘેરાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. શિંદે લગભગ 20 ધારાસભ્યો સાથે 'સંપર્કની બહાર' છે. તેઓ સુરતમાં એક લક્ઝરી હોટલમાં રોકાયા છે. સુરતની આ હોટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકનાથ શિંદેની સાથે લગભગ 20 ધારાસભ્યો છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ધારાસભ્યોની તાત્કાલિક બેઠક બોલાવી છે. તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે. બહુમતી સાબિત કરવા માટે ઓછામાં ઓછા 144 ધારાસભ્યોની જરૂર છે.આ બધુ ભાજપના ઇશારે કરાયું હોવાના શિવસેનાના આરોપ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ક્ષત્રિય આંદોલન સામે સરકારનું કડક વલણ, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરનારાઓ પર થશે કાર્યવાહી- Gujarat Post | 2024-04-18 08:51:38
મહિલા સિંગરને બિભત્સ વીડિયો મોકલી ખંડણી માંગનારા ત્રણ પકડાયા- Gujarat Post | 2024-04-18 08:47:47
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39