મધ્યપ્રદેશઃ ઝાબુઆમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. ટેન્કર અને કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 9 લોકોના મોત થયા છે. મૃતકો બધા એક જ પરિવારના હતા. કારમાં મુસાફરી કરી રહેલો પરિવાર લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો. તે સમયે મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સજેલી ગેટ પાસે કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં 2 પુરુષો, 3 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.
ઝાબુઆ જિલ્લાના થાંડલા પોલીસ સ્ટેશનના નોગાવા આઉટપોસ્ટથી થોડે દૂર સજેલી ગેટ પાસે એક ટેન્કર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બે છોકરીઓ ઘાયલ થતા ગ્રામજનોએ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.
રાત્રે 2 વાગ્યે જ્યારે કારમાં સવાર લોકો માનપુર ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર દેવગઢના ઉંડીખાલી શિવગઢનો રહેવાસી હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22