બેંગલુરુઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે જેને લઈને કેટલાક રાજ્યોમાં અનલોક કરવામાં આવ્યું છે દરમિયાન કર્ણાટકમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. સંક્રમણ પર રોક લગાવવા દક્ષિણ કન્નડના કેટલાક ગામડાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશ્નર ડો. રાજેન્દ્ર કે વીએ 18 ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે આ પ્રતિબંધ 21 જૂન સુધી લાગુ રહેશે. હાલ દેશમાં એક્ટિસની બાબતે કર્ણાટક મોખરે છે, કર્ણાટકમાં હાલ 1,91,817 એક્ટિવ કેસ છે. 25,32,719 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 32,788 લોકોના કોરોનાથી મોત થયા છે.
Karnataka: Dakshina Kannada Deputy Commissioner Dr Rajendra K V announces complete lockdown in 18 Gram Panchayats till June 21st, in view of the surge in #COVID cases
— ANI (@ANI) June 14, 2021
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ગઈકાલે મોટું નિદેન આપ્યું હતું. તેમને અનલોક બાદ પરત ફરતાં પ્રવાસી મજૂરોનો કોવિડ 19 ટેસ્ટ કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38