Thu,25 April 2024,3:56 pm
Print
header

PM મોદી, અમિતાભ, સચિન, ઉદ્ધવ અને રાજ ઠાકરે સહિતની અનેક હસ્તીઓ પહોંચી લતાજીના અંતિમ સંસ્કારમાં- Gujarat Post

મુંબઇઃ ભારત રત્ન લતાજીનું 92 વર્ષની વયે અવસાન થયું છે, દેશભરમાં તેમના કરોડો ચાહકો શોકમાં ડૂબ્યાં છે, મુંબઇના શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર પહેલા અનેક હસ્તીઓ તેમના અંતિમ દર્શન માટે પહોંચી છે, પીએમ મોદી, મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, જાવેદ અખ્તર, સીએમ ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, શરદ પવાર સહિતની હસ્તીઓ અહીં પહોંચી છે.

લતાજી અહીં દેશના તિરંગામાં લેપટાઇને અંતિમ યાત્રામાં નીકળ્યાં છે, સન્માન સાથે તેમની અંતિમ યાત્રા નીકળી છે. ફૂલોથી શણગારેલા ટ્રકમાં તેમની અંતિમ યાત્રા નીકળી છે, જ્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકો પહોંચ્યાં છે. લતાજી છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch