લાહોરઃ ભારત પર ત્રણ મોટા આતંકી હુમલામાં સામિલ આતંકવાદી સૈફુલ્લાહને ઠાર કરી દેવામાં આવ્યો છે.અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી હતી અને તેનું મોત થઇ ગયું છે. જે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ્દ- દાવા જેવા આતંકવાદી સંગઠનો માટે ભંડોળ ભેગું કરવાનું કામ કરતો હતો.
આતંકીના અનેક નામો છે- સૈફુલ્લાહ ઉર્ફે વિનોદ કુમાર ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ખાલીદ ઉર્ફે વનિયાન ઉર્ફે વાજિદ
રવિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીન જિલ્લાના માટલી તાલુકામાં આતંકીને ઠાર કરી દેવાયો
સૈફુલ્લાહ ખાલિદ પાકિસ્તાનમાં અને નેપાળમાંથી આતંકી પ્રવૃતિઓ ચલાવતો હતો, 2006માં મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસ મુખ્યાલય પર હુમલો કરવાનું કાવતરું તેને જ રચ્યું હતુ,2005માં બેંગ્લોરમાં હુમલો તેને જ કરાવ્યો હતો. ત્યારે આતંકવાદીઓએ IISc ના ઓડિટોરિયમમાં ચાલી રહેલા કાર્યક્રમ વખતે બહાર ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતુ, અનેક લોકો ઘાયલ થયા હતા, તેને CRPF કેમ્પ પર પણ આતંકી હુમલો કરાવ્યો હતો.
નોંધનિય છે કે મોદી સરકારના આવ્યાં પછી અનેક આતંકવાદીઓને વિદેશમાં ઠાર કરવામાં આવ્યાં છે, ચર્ચા એવી પણ છે કે ભારત એક પછી એક દુશ્મનોને ખતમ કરી રહ્યું છે, જો કે સરકારે અગાઉ એવું પણ કહ્યું હતુ કે આવી હત્યાઓ સાથે ભારત સરકારને કોઇ લેવાદેવા નથી.
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22
અમેરિકામાં બે સાંસદોને ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી, એક મહિલા સાંસદ અને તેમના પતિનું મોત | 2025-06-15 07:52:19
ભયંકર યુદ્ધ... ઈરાને ઈઝરાયલ પર છોડી 150 મિસાઈલ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સની કાર્યવાહીમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખનું મોત - Gujarat Post | 2025-06-14 10:51:55
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48