પ્રતિકાત્મક ફોટો
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, અત્યાર સુધી 11 લોકોનાં મોત થયા છે, 124 લોકો કોરોના પોઝિટિવ છે, આ મહામારીની સ્થિતીમાં પણ સફાઇકર્મીઓ, મડિકલ સ્ટાફ, પોલીસ જવાનો અને મહેસૂલકર્મીઓ કામ કરી રહ્યાં છે, તેઓ પોતાની ચિંતા કર્યા વગર સેવા કરી રહ્યાં છે, ત્યારે આવા કોરોના ફાઇટર્સને લઇને રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. અગાઉ પોલીસકર્મીઓ માટે મહત્વની જાહેરાત કરાઇ હતી, હવે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના કોઇ સફાઇકર્મીઓ, મહેસૂલકર્મીઓ કે સરકારી અનાજ વિતરણ કરનારા કોઇ દુકાન ધારકનું ફરજ દરમિયાન કોરોના વાઇરસથી મોત થાય છે તો તેમના પરિવારને રાજય સરકાર 25 લાખ રૂપિયાની સહાય કરશે.
અગાઉ પોલીસકર્મીઓ અને આરોગ્યના કર્મચારીઓ માટે સરકારે આવી જાહેરાત કરી હતી, હવે સફાઇકર્મીઓ માટે પણ જાહેરાત કરાઇ છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45