જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં ભારતીય સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે, અહીના પઝલપોરામાં આતંકીઓ છુપાયા હોવાની સેનાને માહિતી મળી હતી, જેને આધારે સેનાની ટીમ અહી પહોંચી ગઇ હતી, આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યું હતુ, સામે જવાનોએ જવાબ આપતા ફાયરિંગમાં મુઝાહિદ્દીન કમાન્ડર નાસિર સહિત ત્રણ આતંકીઓને ઠાર કરી દેવાયા છે, ત્રણેય પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા હતા અને પાકની જમીન પર ટ્રેનિંગ લઇને ભારતમાં ઘૂસી આવ્યાં હતા, સેનાને માહિતી હતી કે આ આતંકીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવા જઇ રહ્યાં હતા.
કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ હવે આતંકવાદીઓ કંઇ ન કરી શકતા કાશ્મીરની જનતાને નિશાન બનાવી રહ્યાં છે, તેઓ અહી નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહ્યાં છે, બીજી તરફ ભારતીય સેના સર્ચ ઓપરેશન કરીને આતંકીઓનો ખાત્મો કરી રહી છે.
રાજકોટ: ક્ષત્રિય આંદોલનના પાર્ટ 2નો આવતીકાલથી પ્રારંભ, ભાજપ વિરુદ્ધ કરશે પ્રચાર | 2024-04-23 17:58:17
સુરતઃ નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર – Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા પાંચ લોકોને મળી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં અનોખી | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે! બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યા છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02