7 વખત લોકસભાના સાંસદ, 3 વખત રાજ્યસભાના સાંસદ બન્યાં હતા
નવી દિલ્હીઃ જેડીયુના પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી અને દિગ્ગજ રાજનેતા શરદ યાદવનું નિધન થયું છે, 75 વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા છે, બિહારની રાજનીતિમાં વર્ષો સુધી તેમનો દબદબો રહ્યો હતો.તેમના નિધન પર પીએમ મોદી સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. ભાજપ, કોંગ્રેસ અને જેડીયુ સહિતની પાર્ટીઓના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી છે.
શરદ યાદવના પુત્રી સુભાષિનીએ ટ્વિટર પર સમાચાર આપ્યાં હતા. લખ્યું પાપા નહીં રહે...રાત્રે 9.30 વાગ્યે ફોર્ટિસ હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
1974માં પહેલી વખત જબલપુર લોકસભા બેઠક પર જીત્યાં હતા
4 વખત બિહારના મધેપુરા સીટથી સાંસદ રહ્યાં હતા
કેન્દ્રિય મંત્રી પણ બન્યાં હતા શરદ યાદવ
જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં હતા
શરદ યાદવ અનેક વખત સાંસદ અને મંત્રી રહી ચુક્યાં છે. થોડા સમય પહેલા નીતિશ કુમાર સાથે અનબનાવ થતા તેમને જેડીયુ છોડી દીધી હતી અને પોતાની પાર્ટી બનાવી હતી, જો કે આ પાર્ટીનો જનતા દળમાં વિલય કરી નાખવામાં આવ્યો હતો, તેમના પુત્રી હાલમાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ટ્વીટ કરીને શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કહ્યું કે મંડલ મસીહા, આદરણીય આરજેડી નેતા, મહાન સમાજવાદી નેતા અને મારા વાલી શરદ યાદવજીના અવસાનથી હું દુખી છું.માતા અને ભાઈ શાંતનુ સાથે વાતચીત કરી. દુખની ઘડીમાં સમગ્ર સમાજવાદી પરિવાર તેમની સાથે છે.
Pained by the passing away of Shri Sharad Yadav Ji. In his long years in public life, he distinguished himself as MP and Minister. He was greatly inspired by Dr. Lohia’s ideals. I will always cherish our interactions. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 12, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા પાંચ લોકોને મળી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં અનોખી | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે! બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 લોકોનાં મોત થઇ ગયા | 2024-04-23 10:37:09
અમેરિકાના એરિઝોનામાં બે વાહનો વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત | 2024-04-23 09:32:15
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યા છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02