પ્રતિકાત્મક ફોટો
જમ્મુ-કાશ્મીરઃ દેશમાં કોરોનાના સ્થિતી વચ્ચે હુમલાનું આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ કરાયું છે. દક્ષિણ કાશ્મીરના કુલગામના મંજગામમાં સેનાએ અથડામણમાં ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા છે, સેનાને માહિતી મળી હતી કે કેટલાક આતંકવાદીઓ અહીના જંગલ વિસ્તારમાં છુપાયા છે અને તે કોઇ હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં છે, સ્થાનિક પોલીસ અને રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને ચારેય આતંકવાદીઓને ઠાર કરી દીધા છે.
આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યું હતુ, જો કે સામે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે, સેનાને માહિતી મળી છે કે આ આતંકવાદીઓએ 3 સ્થાનિક લોકોની હત્યા કરી નાખી હતી, ચારેય પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે, તેમની પાસેથી એકે-56 અને વિસ્ફોટકો જપ્ત કરાયા છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03