થોડા જ દિવસોમાં 50થી વધુ આતંકીઓનો સફાયો
જમ્મુ-કાશ્મીરઃ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય સેનાએ ઓપરેશન ઓલ આઉટ તેજ કરી દીધું છે, જેના ભાગરૂપે ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં વધુ 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે, અનંતનાગ જિલ્લાના ખુલચોહરમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓનો સફાયો કરી દીધો છે, જેમની પાસે મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને એકે-47 રાઈફલ જપ્ત કર્યા છે.
ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના તેમના આકાઓ સાથે સંપર્કમાં હતા અને ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં હતા, પરંતુ સેનાને માહિતી મળતા તેમને ઘેરી લેવામાં આવ્યાં હતા અને તેમને ઠાર કરી દેવામાં આવ્યાં છે.નોંધનિય છે કે છેલ્લા થોડા જ દિવસોમાં ભારતીય સેનાએ 50 કરતા વધુ આતંકવાદીઓનો સફાયો કરી દીધો છે અને હજુ સેના આતંકવાદીઓ સામેનું ઓપરેશન તેજ કરી રહી છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34