નવી દિલ્હીઃ દેશના નવા ઉપ રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડની જીત થઇ છે, તેઓએ વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યાં છે. આ ચૂંટણીમાં કુલ 725 સાંસદોએ મતદાન કર્યું. 50 થી વધુ સભ્યોએ મતદાન કર્યું ન હતુ. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત 93 ટકા સાંસદોએ મતદાન કર્યું,
કુલ 780 સાંસદોમાંથી 725 સાંસદોએ મતદાન કર્યું હતું. જગદીપ ધનખડને 528 વોટ મળ્યાં છે અને વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 182 મત મળ્યાં છે, જ્યારે 15 વોટ કેન્સલ થયા છે, ટીએમસીના લોકસભામાં 23 અને રાજ્યસભામાં 13 સભ્યો મતદાનથી દૂર રહ્યાં હતા, હવે આગામી દિવસોમાં દેશના નવા ઉપ રાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ શપથ લેશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38