ગાંધીનગરઃ રાજ્યમાં આજે પણ કોરોના વાઇરસના નવા કેસોનો આંકડો વધુ આવ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 376 કેસ નોંધાયા છે અને વધુ 23 લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે વધુ 410 લોકો ડિસ્ચાર્જ થયા છે, રાજ્યમાં કોરોનાના કેસનો કુલ આંકડો 15205 થયો છે, જેમાંથી 7545 દર્દીઓ સાજા થયા છે, તેમને હોસ્પિટલોમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં મોતનો કુલ આંકડો 938 થયો છે.
અમદાવાદમાં નવા 256 કેસ આવ્યાં છે, તે સાથે જ શહેરમાં કુલ 11097 કેસ કોરોના પોઝિટિવ થયા છે, જેમાંથી 764ના મોત થઇ ગયા છે અને 4950 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, સુરતમાં 34, વડોદરામાં 29, મહિસાગર 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, નવસારી 4, રાજકોટ 3, આણંદ, પાટણ, કચ્છમાં 2-2 કેસ, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોના મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
રૂપાલાને હરાવીશું, મત એ જ શસ્રઃ રાજપૂત સંકલન સમિતિની જાહેરાત – Gujarat Post | 2024-04-20 07:46:56
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48