ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધી પૂર્ણ થઈ ગઈ છે.આ વખતે તદ્દન નવા ચહેરા સાથેના મંત્રીમંડળ પાસે સારી કામગીરીની પ્રજાને અપેક્ષા છે.આ નવા મંત્રીઓ આવતીકાલે વિજય મુહૂર્તે તેમના કાર્યાલયમાં પ્રવેશ કરીને કાર્યભાર સંભાળશે. નવા મુખ્યમંત્રીના પ્રધાન મંડળના સભ્યોને 15 દિવસ ગાંધીનગર નહીં છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તેમને ફાળવેલા વિભાગો બાબતે ઝડપથી કામગીરી કરવાની રહેશે.બિનજરૂરી પ્રવાસ ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
આ આદેશથી એક વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ આપેલા મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના મંત્ર સાથે કામ કરવું પડશે.નવા મંત્રીઓએ વિધાનસભા ચૂંટણી આડે રહેલા એક વર્ષના સમયમાં જ પર્ફોર્મ કરવું પડશે. ગુરૂવારે યોજાયેલી શપથવિધી બાદ કમલમ ખાતે પહેલીવાર મંત્રી તરીકે પહોંચેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સંદર્ભે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી.આમ 17મી સપ્ટેમ્બરના રોજ મંત્રીઓ કાર્યક્રમમાં વ્યસ્ત હતા.હવે મંત્રીઓ શુભ મુહૂર્તમાં પોતાના મંત્રાલયની ઓફિસમાં કાર્યભાર સંભાળશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો ભાઇ ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51