ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13050 કેસ નોંધાયા છે અને વધુ 131 દર્દીઓનાં મોત થઇ ગયા છે જ્યારે 12121 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં રાજ્યમાં 1,48,297 એક્ટિવ કેસ જેમાંથી 778 દર્દી વેન્ટિલેટર પર અને 1,47,519 દર્દીની હાલત સ્થિર છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 5 દિવસમાં રોજના અંદાજે 10 હજાર જેટલા દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે
બીજી તરફ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં કોરોનાના બેડ ખાલી થઇ રહ્યાં છે. દર્દીઓ સાજા થતા બેડની ઉપલબ્ધી વધી રહી છે જેથી નવા દર્દીઓને સરળતાથી કોરોનાનો બેડ મળી શકે છે રાજ્ય સરકાર ઓક્સીજન સરળતાથી મળી રહે તે માટે પણ પ્રયાસ કરી રહી છે
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45