ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનામાંથી સાજા થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે આજે વધુ 12,995 દર્દીઓ સાજા થયા છે જ્યારે 12955 વધુ કોરોનાના કેસ નોંધાયા છે વધુ 133 લોકોના મોત સાથે કુલ મોતનો આંકડો 7912 થયો છે 792 દર્દીઓ આજે પણ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,47,332 પર પહોંચી છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં કોરોનાના બેડ ખાલી થઇ રહ્યાંનો સરકારનો દાવો છે જો કે ગામડાઓમાં સ્થિતી હજુ ચિંતાજનક છે અહીં કોરોનાના ટેસ્ટ માટે પણ લોકોએ હેરાન થવું પડી રહ્યું છે તાલુકા અને જિલ્લા કક્ષાએ કોરોનાના દર્દીઓને પુરતી સુવિધાઓ ન મળતા તેમની મુશ્કેલીઓ વધી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52