પ્રતિકાત્મક તસ્વીર
ગાંધીનગર: હવે પુસ્તકોની ચોરીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે, ગાંધીનગરમાં સેકટર 25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉન માંથી રૂપિયા 42 લાખના પુસ્તકોની ચોરી થઇ હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં કરાઇ છે, ગત 8 નવેમ્બરના રોજ લાખો રૂપિયાના ધોરણ-11, 12 સાયન્સના પુસ્તકો અહીથી ગુમ થઇ ગયા છે, રાજ્યની સરકારી શાળાઓમાં આપવામાં આવતા પુસ્તકો આ ગોડાઉનમાં રાખવામાં આવે છે.
એક ઉચ્ચ અધિકારીએ વિભાગના ત્રણ અધિકારીઓ સામે શંકા હોવાની વાત કરી છે, તેમને જ પુસ્તકોમાં કોઇ ગોલમાલ કર્યાનું જણાવ્યું છે, અહી સ્ટોક ખોટો દર્શાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોય અથવા તો પુસ્તકોની ચોરી થઇ હોય શકે છે, સાચી હકીકત પોલીસ તપાસમાં જ સામે આવશે, જો કે ચોરીની ઘટનાના એક મહિના પછી પોલીસમાં અરજી આપવાની વાત પણ શંકાના ઘેરામાં છે, ત્યારે હાલમાં તો સેક્ટર 21ના પોલીસ સ્ટશનમાં માત્ર અરજી જ લેવામાં આવી છે, હજુ સુધી પાકી ફરિયાદ થઇ નથી.
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11