ખગોળીય ચમત્કારની ઘટના !
ગાંધીનગરઃ કોબામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આજે એક અલૌકિક ચમત્કારની ઘટના જોવા મળી છે. વર્ષમાં એક વખત ભગવાન મહાવીર સ્વામીના ભાલ પર કુદરતી રીતે સૂર્યતિલક થાય છે અને આજે 2 વાગ્યેને 7 મીનિટે ફરીથી આ ખગોળિય ઘટના જોવા મળી હતી, હજારો ભક્તોએ ઓનલાઇન ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી છે, પ્રથમ વખતે 1987માં આ અલૌકિક ઘટના અહી બની હતી.
આજે અંદાજે 4 મીનિટ સુધી સૂર્યતિલકનો આ નજારો જોવા મળ્યો હતો. જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રીમહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની મૂર્તિ પર આ નજારો એક ચમત્કાર સમાન છે. જ્યોતિષીઓ આ ઘટનાને વૈજ્ઞાનિક ચમત્કાર માની રહ્યાં છે. દર વર્ષે આ ચમત્કારિક ઘટના જોવા મોટી સંખ્યામાં જૈનો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાની સ્થિતીમાં મંદિરો બંધ છે, જો કે આ નજારો ઓનલાઇન યુટ્યૂબ ચેનલ પર દેખાડવામાં આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11