લોનના હપ્તા ભરવામાં રાહત મળી શકે છે
ફાઇનાન્સ મંત્રાલય જાહેરાત કરી શકે છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને કારણે 21 દિવસ લોકડાઉનની જાહેરાત પછી નોકરીઓ અને ધંધા-રોજગાર પર મોટી અસર થઇ છે, સામાન્ય લોકોએ ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે, આ સ્થિતિમાં હાઉસિંગ લોન, કાર લોન અને બેંકોના ક્રેડિટ કાર્ડના હપ્તા ભરવામાં લોકોને ચોક્કસથી મુશ્કેલી પડવાની છે, આ સ્થિતીમાં આ બધામાં રાહત આપવામાં આવે તેવી લોકોની માંગ છે, ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષની અવધી લંબાવીને આઇટી રિર્ટન ભરવાનો સમય વધારી દીધો છે, ત્યારે બેંકોના ઇએમઆઇને લઇને પણ સરકાર કંઇ વિચારી શકે છે તેમ જણાવ્યું છે.
જો સરકાર ઇએમઆઇ માટે બેંકોને આદેશ આપીને સમય અવધી વધારી દે અથવા તો થોડા દિવસોનું વ્યાજ માફ કરે તો જનતાને મોટી રાહત થાય તેમ છે. કારણ કે બંધની સ્થિતીમાં લોનના હપ્તા ભરવું દરેક લોકો માટે મુશ્કેલ છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38