કેટલીક દાળ રાતના સમયે પેટ દર્દ અને ગેસની સમસ્યા ઉત્પન્ન કરે છે, મગ અને મસૂરની દાળને તમે ગમે ત્યારે ખાઈ શકો છો. આ પચવામાં સરળ હોય છે. મગની દાળની તાસીર ઠંડી હોય છે. મસૂરની દાળની તાસીર ગરમ હોય છે. જ્યારે બંને દાળને મિક્સ કરાય છે ત્યારે તે પૌષ્ટિક બને છે, તેને ગમે તે સમયે ખાઈ શકાય છે, મગ અને મસૂરની દાળથી ક્યારેય ગેસ કે પેટદર્દની સમસ્યા થતી નથી, રાતના સમયે અડદની દાળ ખાઈ શકાય છે, અડદની છોડાવાળી દાળ તમે રાતના સમયે ભોજનમાં લઈ શકો છો, તેને આખા વર્ષમાં કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે.
મગની છાલવાળી દાળ ગરમી અને વરસાદમાં સરળતાથી ખાઈ શકાય છે જે ઠંડી હોય છે. તેનાથી શરીરને આરામ મળે છે. મસૂરની દાળ એકલી બનાવીને ખાવી હોય તો શિયાળામાં ખાવી જોઇએ, રાતના સમયે ખાવાથી શિયાળામાં ફાયદો થાય છે. ગરમીની સીઝનમાં તે રાતના સમયે અપચાની સમસ્યા કરે છે, અડદની દાળ, મસૂર, મગ અને રાજમા જેવા અનાજ વધુ ઉંમરના લોકો રાતે ખાઈ શકે છે. પરંતુ આ સાથે જ તેનાથી વધારે ઊંઘ આવતી નથી, તેમને અપચા સમસ્યા રહે છે,
અડદ, છોલે, મસૂર, મગ, રાજમા કોઈ પણ સીઝનમાં કોઈ પણ ક્ષેત્રમાં રાતના સમયે ખાવાથી દૂર રહેવું જોઇએ, રાતે તેનું પાચન સારી રીતે થઈ શકતું નથી. તેનાથી પેટમાં ભારેપણું, ગેસ થવો, ઊંઘ પૂરી ન થવી, સવારે પેટ સાફ ન થવું, પેટ દર્દ થવાની સમસ્યા રહે છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46