કચ્છમાં 4.3ની તીવ્રતાના ભૂંકપ બાદ કલાકોમાં જ ઉત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેનું કેન્દ્રબિંદુ ભારત-નેપાળ સરહદ પર હોવાનું જાણવા મળ્યું છે, અંદાજે સાંજે 7 વાગ્યેને 5 મીનિટે દિલ્હી,એનસીઆરમાં ભૂકંપથી ધરા ધ્રુજી હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 નોંધવામાં આવી છે, ભૂકંપને કારણે લોકો મકાનો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યાં હતા, જો કે અત્યાર સુધી કોઇ જાનહાનિના સમાચાર જાણવા મળ્યાં નથી.
દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે, આ ઉપરાંત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ધરા ધ્રુજી છે, નોંધનિય છે કે થોડા જ કલાકો પહેલા કચ્છના ભચાઉ, અંજાર, ગાંધીધામ અને ભૂજ સહિતના વિસ્તારોમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યાર પછી પણ ભૂકંપના આંચકા આવ્યાં છે.
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59