Sat,20 April 2024,7:00 pm
Print
header

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ઉત્તરાખંડમાં લોકો ઘરોની બહાર દોડી ગયા

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં બપોરે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા. જો કે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર મળ્યાં નથી.  

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં અનુસાર, બપોરે 2:28 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં 10 કિ.મી. જમીનની અંદર હતુ. આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. મ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી હતી. ત્યાં પણ લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યાં હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં હિન્દુકુશ હતું. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch