દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS)માં ભયાનક આગ લાગતા અફડા તફડીનો માહોલ છવાઇ ગયો છે, હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ પાસે પહેલા અને બીજા ફ્લોર પર આગ લાગી છે, જેને લઇને ફાયર ફાઇટરની 34 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાઇ રહ્યાં છે, આગને કારણે હોસ્પિટલમાંથી દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી દેવામાં આવ્યાં છે અને ઇમરજન્સી વિભાગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી પણ આ જ હોસ્પિટલમાં એડમિટ છે અને છેલ્લા ત્રણ દિવસથી અહી ભાજપના નેતાઓની અવર જવર પણ વધી ગઇ છે.અને આ જ હોસ્પિટલમાં આગ લાગી છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38