કોવિડ-19ને રોકવા માટે દેશમાં 16 જાન્યુઆરીથી સામૂહિક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ રસી લગાવ્યાં પછી પણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે અમે તમને બતાવીએ કે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધા બાદ કોરોના સંક્રમણ થાય તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.
પ્રથમ તો રસીનો પહેલો ડોઝ લીધા બાદ કોવિડ પ્રોટોકોલનું પાલન જરૂરથી કરો. એટલે કે થોડાક દિવસ સુધી આલ્કોહોલ અને બીડી-સિગારેટ વગેરેનું સેવન ન કરવું. સ્ટીરોઈડ કે પ્લાઝમા લેવા પર 90 દિવસ પછી વેક્સિન લેવાની સલાહ એટલા માટે આપવામાં આવી છે. કેમ કે તેનાથી શરીરમાં જે એન્ટીબોડી બનાવે છે, તે પોતાનું કામ કરી શકે.
ડોક્ટરોનું કહેવું છે કે પહેલો ડોઝ લીધા પછી કોરોના સંક્રમણમાં સ્થિતિ ગંભીર થાય છે. અને દર્દીને સ્ટીરોઈડ આપવું પડે છે કે પછી પ્લાઝમા ચઢાવવું પડે છે. આવી સ્થિતિમાં બીજા ડોઝ માટે 90 દિવસ રોકાઈ જવું જોઈએ.
ડોક્ટરની સલાહ મુજબ જો સંક્રમિત થયા પહેલાં હળવા લક્ષણ આવ્યાં હોય અને ઘર પર રહીને સામાન્ય દવાઓ લેવામાં આવી તો 15 દિવસનું હોમ આઈસોલેશન પૂરું થવા પર બીજો ડોઝ લગાવી શકાય છે. રસીનો બીજો ડોઝ લગાવતાં પહેલાં એ પણ જોવું જરૂરી છે કે તમને કોરોના વાયરસથી સંક્રમિત થવા પર હળવા લક્ષણ આવ્યાં હતા કે પછી સ્થિતિ ગંભીર હતી.
સરકાર વેક્સીનના બે ડોઝ લેવાની વચ્ચેનો સમય વધારવા પર વિચાર કરી રહી છે. તેના પર કમિટી આગામી અઠવાડિયા સુધી નિર્ણય લઈ શકે છે. જ્યારે બે ડોઝની વચ્ચે કોરોના સંક્રમિત થવા પર નેગેટિવ રિપોર્ટ આવવાના 15 દિવસ પછી જ વેક્સીનનો બીજો ડોઝ લગાવવો જોઇએ, જો કે આ તમામ મામલે તમારે ડોક્ટરની સલાહ પછી જ કોઇ નિર્ણય કરવો જોઇએ.
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
આ નાનું સફેદ-લાલ રંગનું ફળ ખૂબ જ શક્તિશાળી છે, આરોગ્ય માટે અદ્ભભૂત ગુણોથી ભરેલું છે, જીવલેણ રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે | 2024-04-18 08:39:50
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે જાંબુનો ઉપયોગ કરો, પાંદડાથી લઈને બીજ સુધી બધું જ ફાયદાકારક છે | 2024-04-17 09:23:44
મહિલાઓ માટે છે આ ફળ રામબાણ... 25 દિવસ સુધી ખાવામાં આવે તો બાળકને મળશે પૌષ્ટિક દૂધ, જાણો તેના ફાયદા | 2024-04-16 09:53:14
સવારે ઉઠતાની સાથે જ આ પાનનું પાણી પીવો, પેટમાં ગમે તેટલી આગ લાગી હશે તો તે તરત જ શાંત થઈ જશે ! આંતરડાને અંદરથી ઠંડક આપશે | 2024-04-15 08:57:36
ઉનાળામાં શરીરને ઠંડક આપે છે આ ફળ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી છે ભરપૂર | 2024-04-14 09:21:02