ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસના 38 પોઝિટિવ કેસ નોંધાયા છે, અનેક લોકોના રિપોર્ટ આવવાના બાકી છે, આ સ્થિતીમાં રાજ્યમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન પણ છે, જેથી નોકરી, ધંધા અને રોજગાર પર તેની મોટી અસર થઇ છે, ખાસ કરીને જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા, તેમના માટે મોટી મુશ્કેલી ઉભી થઇ છે, રોજગારી ન મળતા તેઓ પોતાનું ઘર કંઇ રીતે ચલાવશે તે મોટો સવાલ છે. જેથી રૂપાણી સરકારે ગરીબોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે, 1 એપ્રિલથી એક મહિના માટે રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા લોકોને મફતમાં અનાજ અપાશે. જેનો 60 લાખ કુટુંબો અને 3.25 કરોડ લોકોને ફાયદો થશે, રેશનકાર્ડ મારફતે ગરીબોને મફતમાં ઘઉં, ચોખા, તુવેર દાળ અને ખાંડ આપવામાં આવશે.
ગરીબ અને મધ્યમવર્ગને મદદ કરવા રાજ્યની વિજય રૂપાણી સરકારે કોરોનાની સ્થિતીમાં મુખ્યમંત્રી રાહત ફંડની પણ શરૂઆત કરી છે, કોરોના સામેની લડતમાં લોકોને ભાગીદાર થવા જણાવ્યું છે, અનેક સંસ્થાઓ-કંપનીઓ સરકારને રાહત ફંડ આપવા આગળ આવી છે. સરકાર દ્વારા તમને પણ અપીલ કરવામાં આવી રહી છે કે જો તમે સ્વૈચ્છીક રીતે મદદ કરવા માંગો છો તો સરકારે આપેલા બેંક ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ઉપરાંત ચેકથી પણ જે તે જિલ્લા કલેક્ટર રાહત ફંડની રકમ લઇ શકશે.
જો તમે સ્વૈચ્છીક ફંડ આપવા માંગો છો તો આ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો
A/C NAME - CHIEF MINISTER'S RELIEF FUND
A/C NO- 10354901554 (SAVINGS ACCOUNT)
SBI, NSC BRANCH (08434)
IFSC- SBIN0008434
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ક્ષત્રિય આંદોલન સામે સરકારનું કડક વલણ, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરનારાઓ પર થશે કાર્યવાહી- Gujarat Post | 2024-04-18 08:51:38
મહિલા સિંગરને બિભત્સ વીડિયો મોકલી ખંડણી માંગનારા ત્રણ પકડાયા- Gujarat Post | 2024-04-18 08:47:47
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04