વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કર્યાં આકરા પ્રહાર
આપણા દેશમાં કેટલાક લોકો છે જે નકારાત્મક માનસિકતામાં ફસાયેલા છે
નવી દિલ્હીઃ ઇડી દ્વારા ગાંધી પરિવારની પૂછપરછ સમયે મોંઘવારીના મુદ્દાને લઈ કોંગ્રેસે કાળા કપડા પહેરીને દેશમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.હવે વડાપ્રધાન મોદીએ આ મામલે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર મોટો હુમલો કરતા કહ્યું કે આપણા દેશમાં કેટલાક લોકો છે જેમનામાં નકારાત્મક માનસિકતામાં ફસાયેલી છે,આ લોકો નિરાશામાં ડૂબેલા છે.સરકાર વિરુદ્ધ ખોટું બોલનારા આ લોકો પર જનતા વિશ્વાસ કરવા તૈયાર નથી. આવી હતાશામાં આ લોકો હવે કાળા જાદૂ તરફ જવા લાગ્યાં છે.
વડાપ્રધાને કહ્યું, આપણે હમણા 5 ઓગસ્ટે જોયુ કે કઈ રીતે કાળો જાદૂ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લોકો વિચારે છે કે કાળા કપડા પહેરીને તેની નિરાશા-હતાશાનો કાળ સમાપ્ત થઈ જશે. પરંતુ તેને ખ્યાલ નથી કે તે ગમે એટલો કાળો જાદૂ કરો, અંધવિશ્વાસ કરો, જનતાનો વિશ્વાસ તેના પર ફરી બની શકશે નહીં.
કોંગ્રેસે 5 ઓગસ્ટે મોંઘવારી વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ
કોંગ્રેસ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને મોટો હોબાળો પણ થયો હતો.
કોંગ્રેસે 5 ઓગસ્ટે મોંઘવારી વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ કાળા કપડા પહેર્યાં હતા. દિલ્હીમાં સંસદની પાસે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જેમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ હતા, તેમની અટકાયત કરાઇ હતી. હવે મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25