રાજકોટઃ ગુજરાતમાં સેન્ટ્રલ જીએસટીના કેટલાક અધિકારીઓનો આતંક વધી રહ્યો છે, રાજકોટમાં મુકેશકુમાર મનબોધ્ધ કુમાર, ઉ.વ.43, સુપ્રીન્ટેન્ડન્ટ, સી.જી.એસ.ટી., ડીવીઝન-1, રેન્જ-5 અને આકાશ રમેશભાઇ કલોલીયા, ઉ.વ.-33, ધંધો-ટેક્ષ કન્સલ્ટન્ટ,રહે.રાજકોટ એસીબીની ઝપેટમાં આવી ગયા છે.
ટ્રેપનું સ્થળઃ- ક્રીએટીવ કોમ્પ્લેક્ષ, એસ.ટી. બસ સ્ટેશન પાછળ, રાજકોટ
ફરીયાદી વિરૂધ્ધ સી.જી.એસ.ટી. કચેરીમાં જી.એસ.ટી ન ભરવા તથા ખોટા બિલો બનાવવા બાબતે થયેલી અરજીની પતાવટ કરવા અને મોટો કેસ નહીં કરવા 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં આ બાબતે ફરિયાદ આપી હતી. અંતે આરોપીઓ લાંચના 20 લાખ રૂપિયા લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી : એ.એ.ખોખર, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેર
મદદમા રહેનાર અધિકારી : પી.એ. દેકાવાડીયા, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી ફિલ્ડ રાજકોટ એકમ
સુપરવિઝન અધિકારી : જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ,
ઇન્ચાર્જ અધિકારી : બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45