ભાવનગરઃ સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના તળાવમાં એક માતાએ પોતાના જ બંન્ને બાળકોને પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી છે સિહોર પોલીસમાં પતિએ પત્ની વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. અજય જયંતિભાઇ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ પોપટભાઈની વાડીમાં ભાડાના મકાનમાં રહે છે અને પોતે હીરાના કારખાનામાં કામ કરે છે તેમના લગ્ન બાર વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા, તેમને દીકરી દ્રષ્ટિ (ઉ.વ.9) અને ધાર્મિક (ઉ.વ.6) છે તેમને કહ્યું કે હું જ્યારે સવારે કામે જવા નીકળ્યો હતો ત્યારે મારી પત્ની તથા બાળકો ઘરે જ હતા.
સાંજના સાડા ચાર વાગ્યે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે બંને બાળકોને લઈ રાજપરા ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરવા આવ્યાં છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો ત્યાર બાદ સાંજના 7.30 વાગ્યાના અરસામાં મારા પત્નિના મોબાઈલમાંથી મને મિસ્કોલ આવતા મેં તેમાં ફોન કરતા કોઈ ભાઈએ ફોન ઉપાડ્યો હતો કહ્યું હતુ કે તમે જલ્દી રાજપરા ખોડિયાર મંદિરના તળાવ પાસે આવો તમારી પત્નીએ તમારા બંને બાળકોને પાણીમાં ડૂબાડી દીધા છે.
જયારે માતા સુનિતા તળાવની ધારે બેઠી હતી પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરીને 9 વર્ષની પુત્રી અને 6 વર્ષના પુત્રને પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે સિહોર ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંન્ને બાળકોને મૃત જાહેર કર્યાં હતા. બનાવના પગલે મૃતક બાળકોના પિતા અજયભાઈ સિહોર દોડી આવ્યાં હતા. છેલ્લા 7 માસથી પત્ની સાથે ઘરકંકાસ થતો હતો, જેને કારણે પત્નીએ બંને બાળકોને તળાવમાં ડૂબાડીને મારી નાખ્યા છે. પત્ની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. સિહોર પોલીસે ગુનો નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29